Monday, 8 April 2019

SHREE JANARDANHARIJI MAHARAJ SATSANG BHATHA 2019

સતપંથ પરિવાર જ્યોતિ મંદિર ભાઠા ના ધર્મ પ્રેમીઓને સાંત્વના અને સ્વર્ગસ્થ મુખીશ્રી જીતુભાઇ પટેલ ના આત્મા ને શ્રદ્ધાંજલિ આપવા પરમ પૂજ્ય મહા મંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દનહરીજી મહારાજ સતપંથ રત્ન (ફેઝપુર) ભાઠા ગામે સ્વ.મુખીશ્રી જીતુ ભાઈ ના નિવાસ્થાને પધારી તેમના શ્રીમુખે થી સતપંથી ગતગંગાને સત્સંગ ની સંતવાણી નું રસપાન કરાવ્યુ હતું.